ગુજરાત માં 19-20 મેં ના રોજ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ માં ત્રાટકવાની સંભાવના આવી રહી છે.35-40 કિમીના ઝડપે પવન ફૂંકાય શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છના કયા વિસ્તારમાં અસર થશે?
19 મેના રોજ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની આવઆની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના વેરાવળ,પોરબંદર,દ્વારકા,જામનગર,મોરબી,કુડામાં વાવાઝોડાંની અસર જોવા મળશે.કચ્છના માંડવી, ગાંધીધામ, નલિયા,વધુ અસર જોવા મળશે.
DISTRIBUTED BY:P.M CHAUHAN
2 Comments
Amazing
ReplyDeleteThanks a lot
ReplyDeleteIF YOU HAVE ANY DOUTS,PLASE LET ME KNOW