BUY NOW FROM AMAZON

નવી નવી આશ્ચર્યજનક ભાગ -1

 નવી નવી આશ્ચર્યજનક ભાગ -1



1.જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો. 

 

2.મનુષ્યો કર્મોથી મહાન બને છે, જન્મથી નહિ.


3.મુર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલાજ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિને.


4.સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ.


5.વ્યક્તિએ અતિ પ્રમાણિક ના બનવું જોઈએ, સીધા વ્રુક્ષો જ પહેલા કપાય છે. અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા પહેલા ફસાય છે.



Post a Comment

0 Comments